ઝબોળ્યા ના સંબંધ તો, તારણ થયા બંધન
અસ્પર્શ ને અનુભુતિ ના, કારણ થયા બંધન
મૌલિક-અલૌકિક લોહીએ, ના થયા બંધન
પ્રસર્યા ના ઝાકળબિંદુ, થૈ ભીના ફુલે બંધન
ઉપહાર કૈ શ્વસને પળે, ના પળે થયા બંધન
નોધારા પ્રાર્થે પ્રભુ ના, નોંધે થયા બંધન !!
---રેખા શુક્લ
અસ્પર્શ ને અનુભુતિ ના, કારણ થયા બંધન
મૌલિક-અલૌકિક લોહીએ, ના થયા બંધન
પ્રસર્યા ના ઝાકળબિંદુ, થૈ ભીના ફુલે બંધન
ઉપહાર કૈ શ્વસને પળે, ના પળે થયા બંધન
નોધારા પ્રાર્થે પ્રભુ ના, નોંધે થયા બંધન !!
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો