શુક્રવાર, 2 ઑક્ટોબર, 2015

સરનામું

ઇશ્વરનું સરનામું મા-નવ હોય ને માનવ જ ક્યાંય ના હોય તો ?
છૂટા પડ્યા નાયડે તો ઇશ્વરે રઝળાવ્યા લોહીના સંબંધે 
ને મંદિરમાં શોધતા હોઈએ કયા સંબંધે ?
કહ્યું તમે માન્યું અમે ને વેગળા રાખો સંબંધ બાંધી ?
છે કે નથી કે બસ આભાસ ??? હર પલ નો સંબંધી 
કેમ રહે બની પળ નો સંબંધી ???

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો