બુધવાર, 17 એપ્રિલ, 2013

બંધન

ઝબોળ્યા ના સંબંધ તો, તારણ થયા બંધન


અસ્પર્શ ને અનુભુતિ ના, કારણ થયા બંધન

મૌલિક-અલૌકિક લોહીએ, ના થયા બંધન


પ્રસર્યા ના ઝાકળબિંદુ, થૈ ભીના ફુલે બંધન


ઉપહાર કૈ શ્વસને પળે, ના પળે થયા બંધન


નોધારા પ્રાર્થે પ્રભુ ના, નોંધે થયા બંધન !!

---રેખા શુક્લ

વેચાઇને અહીં ઇરછા સર્યા કરે ઉલ્લાસ
ગુલમહોરના ટેકરે ખર્યા કરે વિશ્વાસ 
--રેખા શુક્લ

1 ટિપ્પણી:

  1. વેચાઇને અહીં ઇરછા સર્યા કરે ઉલ્લાસ
    ગુલમહોરના ટેકરે ખર્યા કરે વિશ્વાસ
    --રેખા શુક્લ

    જવાબ આપોકાઢી નાખો