બુધવાર, 3 ઑક્ટોબર, 2012

સજા

ક્યાં છે સ્નેહી એહસાસનું નિખાલસ રૂપ અહીં?
વ્હાલાઓની ખામીઓની સજા હજી બાકી અહીં?
---રેખા શુક્લ ૧૦/૦૩/૧૨

મૃત્યુ એ વાસ્તવમાં મૃત્યુ નથી હોતુ,એ તો જીવન પછીના જીવનની વચ્ચેનો 
માત્ર એક પડદો હોય છે. 

1 ટિપ્પણી:

  1. મૃત્યુ એ વાસ્તવમાં મૃત્યુ નથી હોતુ,એ તો જીવન પછીના જીવનની વચ્ચેનો
    માત્ર એક પડદો હોય છે.

    જવાબ આપોકાઢી નાખો