ઝ્ખ્મ
અભી ભી ભરે નહી
વો સમજ ગયે કૈસે
નહી
ફિર સે આયે છુરી
ભોંક્ને
જતા કે એહસાન પાપ
ધોતે નહીં
નિગાહોં
સે હટ જાઓ વરના
બેહ જાઓંગે આસું હૈ
પાની નહીં
જુઠા પ્યાર દિખાકે ક્યા
જી અભી ભી ભરા
નહીં
હંસકે
વાપિસ જતાકે પ્યાર
આપસે આયના દિખાયે કમ
નહીં'
મિલાયે
આપકો આપસે ઔર્
દિલસે
ફિર લગાયેંગે નહીં
-રેખા શુક્લ(શિકાગો)
અંતર થી યાદ કરીને એક વાર મળી લેજો,
જવાબ આપોકાઢી નાખોહયાતી નહિ હોય ત્યારે યાદ કરીને શું કરશો?
હેત ની ભરતી આવીને ચાલી જશે,,,,
પછી કિનારે છીપલાં વીણી ને શું કરશો..??
દોલત મળે કે ના મળે ,પણ હવે દોડવું નથી ,
જવાબ આપોકાઢી નાખોહાથે રહી ને ઝેર હવે ધોળવું નથી ,
આ સત્ય કઇ નવું નથી ,
બે ગજ કફન સિવાય કઈ લઇ જવું નથી ,
માણસ તરીકે જન્મ લે છે અહી બધા ,
... પણ અફસોસ છે કે કોઈ ને અહી માણસ થવું નથી ,
ગુણ દોષ સવું ને પારકા જોવાની ટેવ પડી ગઈ છે.,
પોતાનું રુદય કોઈને ઢન્ઢોળવું નથી ,
દેવાલયો માં અને કથા ઓ માં ઘણી ભીડ થાય છે ,
પ્રભૂ ની સાથે રુદય કોઈને જોડવું નથી ,
ટેવ પડી ગઈ છે જૂઠ નાં વ્યવહારની ,
કોઈ ને સત્ય ક્યાં છે તે હવે ખોલવું નથી,
પ્રભુ ! જિંદગી માં ફક્ત આટલું જ કરો ,
નિર્ણય કરો! કે! કોઈ નું દિલ તોડવું નથી .