સોમવાર, 2 જુલાઈ, 2012

ખરેલા પુષ્પ....


ખરેલા પુષ્પમાં મારે સુગંધ ખોળવી શે ને?
પડ્યા અશ્રુઓમાં હાસ્ય શોધવું શે ને?
અંગાર હાથમાં લૈ કેમ છો? પુછવું કે મે?
ખાલી કેનવાસના ચિત્રને જીવંત કરવું કે મે?
ખર્યા તારલા ઝાંઝા સુર્ય ને ગોતવો શે ને?
કટાર મ્યાનમાં રહે કાયા ધરતી પર ઢળે
વધે ટહુકારા ત્યાં ઉંહકારા સહેવા શે ને?
રૂંધાતા શ્વાસ ને રોકી ને મારે આપવા કોને?
---રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો